Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કબીરા સંગત સાધકી, હરૈ ઔરકી વ્યાધિ
સંગત બૂરી અસાધકી, આઠોં પહોર ઉપાધિ

સારા માણસની સંગત બીજાના દુઃખનું નિવારણ કરે છે જ્યારે ખરાબ માણસની સંગત બીજાને પણ દુઃખી કરે એવી કાયમ પ્રવૃત્તિ કરનારી છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,894
pdf-1અનંત સૂર | Anant Soor 10,582
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,389
pdf-3Amar Varso | અમર વારસો 8,034
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,088