Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

તનકી ભૂખ તો તનિક હૈ, તીન પાવ ઔર સેર
મનકી ભૂખ અનંત હૈ, નિગલૈ મેરૂ સુમેર !

આ શરીરની ભૂખ તો ક્ષણિક જ છે. બહુ બહુ તો ત્રણ પાશેર કે એક શેર. (એટલાથી તો પેટનો ખાડો પૂરાય છે ને સંતોષ પણ થાય છે) પરંતુ મનની ભૂખની કોઈ ગણતરી થઈ શકતી નથી. મોટા મોટા મેરૂ પર્વત પણ ઓછા પડે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,888
pdf-1અનંત સૂર | Anant Soor 10,576
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,384
pdf-3Amar Varso | અમર વારસો 8,027
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,086